નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.

જન્મ મરણની નોંધણીને લગતી સેવા

સેવાની માહિતી

નિવારણ સમય

જન્મ – મરણના ૧ થી ૧૪ દિવસમાં ફ્રી નોંધણી સવારે ૧૧:૦૦ થી ૪:૦૦ સુધી તમામ કામકાજના દિવસોમાં જે તે શાખા / માહિતી કેન્દ્રમાં
જન્મ – મરણ પછી ૧૫ થી 30 દિવસમાં નોંધણી રૂ. ૧.૦૦ લેઇટ ફી –સદર–
જન્મ – મરણ પછી ૧ માસથી માતા – પિતાની એફીડેવીટ + રૂ. ૩.૦૦ લેઇટ ફી ૭ દિવસમાં – રજીસ્ટાર કચેરી
જન્મ – મરણના ૧ વર્ષ + રૂ. ૫.૦૦ લીઇટ ફી પછી પ્રથમ આંક મેજીસ્ટ્રેટના ૩ – દિવસમાં હુકમ